કેર ફાઉન્ડેશન તેમજ Jignasha Thakor દ્વારા દર વર્ષ ની જેમ શિક્ષણ નો વ્યાપ વધે તે હેતુ થી આયોજિત ચોપડા વિતરણ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લામાં

કેર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ ની જેમ શિક્ષણ નો વ્યાપ વધે તે હેતુ થી આયોજિત ચોપડા વિતરણ કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા ના અલગ અલગ ગામડાઓ માં સમાજ ના આગેવાનો તેમજ શિક્ષક ગણ સાથે હાજરી આપી બાળકો ને ચોપડા વિતરણ કર્યું તેમજ શિક્ષણ અંગે નો પાયો મજબૂત થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!