ભારત – પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલા વાવ તાલુકાના દૈયપ ઢાણી ગામે બનાસડેરીના ઉપક્રમે વ્રુક્ષો રોપણ કાર્યક્ર્મ કરવામાં આવ્યું હતું.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI દૈયપ ઢાંણી ગામે બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ કરાયું ઢબ્બોવાળી માતાજી ના સાનિધ્ય માં વુક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો.. ભારત – પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલા વાવ તાલુકાના દૈયપ…

ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ

રિપોર્ટર_અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને…

શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારની ખૂબજ  જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો,ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

REPOTER THAKOR KIRANJI *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

કેર ફાઉન્ડેશન તેમજ Jignasha Thakor દ્વારા દર વર્ષ ની જેમ શિક્ષણ નો વ્યાપ વધે તે હેતુ થી આયોજિત ચોપડા વિતરણ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લામાં

કેર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ ની જેમ શિક્ષણ નો વ્યાપ વધે તે હેતુ થી આયોજિત ચોપડા વિતરણ કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા ના અલગ અલગ ગામડાઓ માં સમાજ ના આગેવાનો તેમજ શિક્ષક…

ગુજરાત ના પાટણ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી ની 142 મી ભવ્ય રથયાત્રા નિમિતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ & સરસ્વતી તથા શ્રી સદારામ લાઈબ્રેરી પાટણ દ્રારા આયોજીત મિનરલ પાણીનો સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર 👉મધુસુદનભાઈ ઠાકોર *પાટણ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી ની 142 મી ભવ્ય રથયાત્રા નિમિતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ & સરસ્વતી તથા શ્રી સદારામ લાઈબ્રેરી પાટણ દ્રારા આયોજીત મિનરલ પાણીનો…

ग्राम प्रधान एवं समूह सखियां गांव के सर्वांगीण विकास में सक्रिय भागीदारी निभाएं : सी.पी. पांडेय

बरेली/ शेरगढ़। राष्ट्रीय ग्राम स्वराज अभियान (आर.जी.एस.ए.) योजना के अंतर्गत ग्राम प्रधानों एवं समूह सखियों के पहले बैच का पी.आर.आई एवं एस.एच.जी.कन्वर्जेंस हेतु दो दिवसीय अनावासीय प्रशिक्षण का बुधवार को…

error: Content is protected !!