ગુજરાત ના રાજકોટના સાંસદશ્રી પરસોત્તમ રૂપાલા ને ગણેશ ચતુર્થી ના દિવસે મોદક થી તોલવામાં આવ્યા

શાહિદ મકવાણા રિપોર્ટ

રિપોર્ટર. શાહિદ મકવાણા
રાજકોટ ગુજરાત

રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ને ગણેશ ચતુર્થી ના દિવસે મોદક થી તોલવામાં આવ્યા,

અમરેલીના ઈશ્વરીયા ગામે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ને મોદક થી તુલા કરવામાં આવી,

પછી તેઓ ભાજપના સદસ્ય બન્યા,
અને ત્યાર પછી આ અભિયાનમાં આખું ગામ ભાજપના સભ્ય બન્યા,

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!