Banaskantha,થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી

REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર *થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી* થરાદ તાલુકાના દાતિયા ગામના ઠાકોર સમાજના…

ગાંધીનગર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 37 કેસ નોંધાયા: રાજ્યના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ
ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ અંગે અહીં એક પત્રકાર પરિષદમાં બોલતા હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે,
“અત્યાર સુધીમાં લગભગ 133 કેસ નોંધાયા છે. તેમાંથી 37 કેસ ચાંદીપુરાના છે અને બાકીના કેસો જ્યાં સુધી લક્ષણોની વાત છે ત્યાં સુધી પુષ્ટિ કરી શકાતી નથી. અમે ચોક્કસપણે તેમને એક્યુટ વાયરલ સિન્ડ્રોમ કહી શકતા નથી.”

REPOTER 👉અબ્દુલકાદિર એન સિંધી ગાંધીનગર ગુજરાત ગાંધીનગર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 37 કેસ નોંધાયા: રાજ્યના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ અંગે અહીં એક પત્રકાર પરિષદમાં બોલતા હૃષીકેશ…

સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા 25 જુલાઈની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર નવઘણભાઈ_આવાઝ ન્યૂઝ ગુજરાત કાંકરેજ બનાસકાંઠા..સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા…

પગાર વાવ 1 પગાર કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણનુ કાર્ય કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર ના સભ્યો તેમજ સવિશેષ કામગીરીમાં સુષ્માબેન યાદવ તેમજ કોમલબેન પટેલ તરફથી કરવામાં આવવી

REPOTER-RAJPUT RAMESHBHAI આજ  રોજ પગાર વાવ 1 પગાર કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણનુ કાર્ય કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર ના સભ્યો તેમજ સવિશેષ કામગીરીમાં સુષ્માબેન યાદવ તેમજ કોમલબેન પટેલ તરફથી…

Gujarat, banaskantha,શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો..
શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી રૂબરૂ ગૌશાળા સુધી પહોંચી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો, ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

Repoter*અહેવાલ પ્રધાનજી ઠાકોર* *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Repoter 👉 RAVIBHAI PATEL સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ જાદર રાષ્ટ્રીય …

हालात से लड़कर छात्र आर्यन ने हासिल की चमकीली सफलता..  रायगढ़ (12 जुलाई)। तमाम विपरीत परिस्थितियों और मजबूरियों से जूझकर शहर के नौजवान आर्यन अग्रवाल ने सी.ए. इंटर के दोनों ग्रुप को एक ही अटेम्प्ट में पास करके यह सिद्ध किया है कि जहाँ चाह हो वहाँ राह निकल ही जाती है।

Repoter👉 VIKASH Gupta *★ हालात से लड़कर छात्र आर्यन ने हासिल की चमकीली सफलता रायगढ़ (12 जुलाई)। तमाम विपरीत परिस्थितियों और मजबूरियों से जूझकर शहर के नौजवान आर्यन अग्रवाल ने…

એક કદમ શિક્ષણ તરફ..
સૌ ભણે સૌ આગળ વઘે.. 
આજ રોજ ખેડા જીલ્લા ના મહેમદાવાદ તાલુકામાં આવેલ પી.ટી.શાહ હાઇસ્કુલ (ઘોડાસર) અનિલજી ઠાકોર (નિકોલગામ..અમદાવાદ) દ્રારા બાળકોને પોત્સાહન મળે તે હેતુ થી ચોપડા  વિતરણ કરવામાં આવ્યું

એક કદમ શિક્ષણ તરફ.. સૌ ભણે સૌ આગળ વઘે..  આજ રોજ ખેડા જીલ્લા ના મહેમદાવાદ તાલુકામાં આવેલ પી.ટી.શાહ હાઇસ્કુલ (ઘોડાસર) અનિલજી ઠાકોર (નિકોલગામ..અમદાવાદ) દ્રારા બાળકોને પોત્સાહન મળે તે હેતુ થી…

ગુજરાત માં ફરી એકવાર સુરત શહેરના સચિન પાલી ગામ વિસ્તરણમાં છ મઘ બિલ્ડીંગ ધરાશાયી થતા મોટો અકસ્માત.
જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

રીપોટર  અબ્દુલકાદિર સિંધી ગાંધીનગર સુરત ગુજરાત સુરત શહેરના સચિન પાલી ગામ વિસ્તરણમાં છ મઘ બિલ્ડીંગ ધરાશાયી થતા મોટો અકસ્માત. જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ છે મૃતકનું…

બનાસકાંઠા

બનાસકાંઠામાં સાવત્રિક વરસાદ થરાદ સુઈગામ વાવ સહિત વિસ્તારમાં વહેલી સવાર થી વરસાદ વહેલી સવાર થી થરાદ વિસ્તારમાં વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયું બસ સ્ટેન્ડ હનુમાન ચોક સહિત…

error: Content is protected !!