નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર
ઉદ્ઘાટન સમારોહ-ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024,NIFT ગાંધીનગર દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2024 સુધી 2024ની આવનારી બેચ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ નવા વિદ્યાર્થીઓને નિફ્ટ ગાંધીનગર ખાતેના જીવંત પરિસર જીવન અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી પરિચિત કરાવવાનો હતો.

REPOTER 👉રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગરઉદ્ઘાટન સમારોહ-ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024NIFT ગાંધીનગર દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2024 સુધી 2024ની આવનારી બેચ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ…

થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી દશનામ ગૌસ્વામી  સમાજ મહામંડળ હિન્દુ ધર્મસંગઠન યુવા પ્રમુખ એ પોતાના ખેતરમાં એક અનોખો બગીચો બનાવ્યો છે. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને ફાર્મ હાઉસ ની અનોખી શોભા વધારે છે. પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને તેમના ફળો થરાદ આજુબાજુ ની હોસ્પિટલ માં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક વિતરણ કરવાનું ગુલાબગીરી એ જણાવ્યું હતું. આની પ્રેરણા થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં ખુબ જ બહોળી સંખ્યામાં  વૃક્ષો વાવીને અત્યારે માવજત કરી રહ્યા છે.

REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર *થરાદના બુઢણપુર ગામ ના રહેવાસી ગુલાબગીરી શાંતિગીરી અતિત  સેવાભાવનનો તાત .* *બુઢણપુર.અતિતગુલાબ ગીરીનો બગીચો જાણેભુખયા તરસાનો માળવો* થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી…

फेसबुक पर तीन देशी कट्टा लहराते हुए तीन व्यक्ति गिरफतार_हिरासत में ले कर जेल भेज दिया गया है

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम फेसबुक पर तीन देशी कट्टा लहराते हुए तीन व्यक्ति गिरफतार भंगहा थाना के अंतर्गत स्थानीय पुलिस ने तीन देशी कट्टा का प्रदर्शन लहराते हुए तीन…

Gujarat, banaskantha,VAV,છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

REPOTER RAJPUT THANSINH વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાય તેવી લોક માંગ છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦…

કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મશાલ યાત્રા કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

REPOTER _THAKIR MADHUSUDAN JI શહીદોને કરીએ વંદન..માતૃભૂમિને કરીએ નમન.. કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ…

पुसौर क्षेत्र अंतर्गत ग्राम पंचायत छिछौर उमरिया  के बीच बस्ती में पानी जमापुसौर से 7 किलोमीटर दूर ग्राम पंचायत छिछौर उमरिया के बीच बस्ती में पानी जमा  होने के कारण  स्कूल जाने वाले बच्चों को भारी परेशानी हो रही है

REPOTER- vikash Gupta पुसौर क्षेत्र अंतर्गत ग्राम पंचायत छिछौर उमरिया  के बीच बस्ती में पानी जमापुसौर से 7 किलोमीटर दूर ग्राम पंचायत छिछौर उमरिया के बीच बस्ती में पानी जमा …

MBBS छात्रा ने चंडीगढ़ हॉस्टल में लगाई फांसी , सुसाइड नोट  में लिखा और नहीं झेल सकती _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

MBBS छात्रा ने चंडीगढ़ हॉस्टल में लगाई फांसी , सुसाइड नोट  में लिखा और नहीं झेल सकती बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट चंडीगढ़ के मेडिकल कॉलेज में एक MBBS की…

શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારની ખૂબજ  જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો,ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

REPOTER THAKOR KIRANJI *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

हरियाणा के निर्दलीय विधायक की समर्थन वापस लेने फिर धमकी मुख्यमंत्री ने मनाया , रावत बोले- नाराजगी दूर हो गई, मैं सरकार के साथ हूं_दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_

*हरियाणा के निर्दलीय विधायक की समर्थन वापस लेने फिर धमकी मुख्यमंत्री ने मनाया , रावत बोले- नाराजगी दूर हो गई, मैं सरकार के साथ हूं* _दिल्ली NCR फरीदाबाद से बृजेश…

*GPERI એ પોતાના અને ઉત્તર ગુજરાતની અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ માટે સમર ઈન્ટર્નશીપનું કર્યું આયોજન*
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)2020 એ શિક્ષણના નવા યુગની શરૂઆત કરી છે,જેમાં સર્વગ્રાહી વિકાસ અને વ્યવહારુ શિક્ષણના અનુભવો પર ભાર મૂકવામાં આવ્યો છે.તેના ઘણા સુધારાઓ પૈકી, NEP 2020, કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપને નોંધપાત્ર મહત્વ આપે છે.

રિપોર્ટર -અબ્દુલકાદિર સિન્ધી *GPERI એ પોતાના અને ઉત્તર ગુજરાતની અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ માટે સમર ઈન્ટર્નશીપનું કર્યું આયોજન* ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)2020 એ શિક્ષણના નવા યુગની શરૂઆત કરી છે,જેમાં સર્વગ્રાહી…

error: Content is protected !!