Gujarat,થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….* ◼️ થાનગઢ:…

Banaskantha,થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી

REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર *થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી* થરાદ તાલુકાના દાતિયા ગામના ઠાકોર સમાજના…

डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर समाहरणालय स्थित सभाकक्ष में एक बैठक आयोजित हुई जिसमें जिलाधिकारी ने स्वतंत्रता दिवस मुख्य समारोह के सफल आयोजन को लेकर संबंधित अधिकारियों को कई आवश्यक दिशा निर्देश दिया गया,

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम स्वतंत्रता दिवस समारोह पुलिस लाइन के परिसर में होगा बुजुर्ग करेंगे झंडोत्तोलन डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर…

डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर समाहरणालय स्थित सभाकक्ष में एक बैठक आयोजित हुई जिसमें जिलाधिकारी ने स्वतंत्रता दिवस मुख्य समारोह के सफल आयोजन को लेकर संबंधित अधिकारियों को कई आवश्यक दिशा निर्देश दिया गया,

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम स्वतंत्रता दिवस समारोह पुलिस लाइन के परिसर में होगा बुजुर्ग करेंगे झंडोत्तोलन डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर…

डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर समाहरणालय स्थित सभाकक्ष में एक बैठक आयोजित हुई जिसमें जिलाधिकारी ने स्वतंत्रता दिवस मुख्य समारोह के सफल आयोजन को लेकर संबंधित अधिकारियों को कई आवश्यक दिशा निर्देश दिया गया,

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम स्वतंत्रता दिवस समारोह पुलिस लाइन के परिसर में होगा बुजुर्ग करेंगे झंडोत्तोलन डीएम की अध्यक्षता में आज स्वतंत्रता दिवस समारोह के सफल आयोजन को लेकर…

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

REPOTER 👉 PARMAR RANJITSINH આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.                     આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ…

ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન ,સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર અને જેવલીન થ્રોમાં ૧૯.૦૧ મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો

રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર——-ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન——————સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર…

Gujarat, banaskantha,VAV,છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

REPOTER RAJPUT THANSINH વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાય તેવી લોક માંગ છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦…

સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા 25 જુલાઈની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર નવઘણભાઈ_આવાઝ ન્યૂઝ ગુજરાત કાંકરેજ બનાસકાંઠા..સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા…

માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે રકમમાંથી બનેલ નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન કરાયું હતું.

REPOTER ,THAKOR HARESHBHAI આનંદપુરા (સોલૈયા) ખાતે નવીન ગોડાઉનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયોગુરૂવારે માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન…

error: Content is protected !!