Gujarat, banaskantha,શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો..
શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી રૂબરૂ ગૌશાળા સુધી પહોંચી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો, ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

Repoter*અહેવાલ પ્રધાનજી ઠાકોર* *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

અમિત ચાવડાએ સાધ્યું નિશાન સરકાર પર_ગાંધીનગર: આજે એટલે કે 23 જુલાઇ, 2024 ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે.

રીપોર્ટર_અબ્દુલકાદિર એન સિંધી ગાંધીનગર ગુજરાત: અમિત ચાવડાએ સાધ્યું નિશાન સરકાર પરગાંધીનગર: આજે એટલે કે 23 જુલાઇ, 2024 ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ…

કાંકરેજ થરા ખાતે આવેલ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદ ની ટર્મ પૂરી થતાં વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ની ટર્મ તારિખ ૨૦/૬/૨૦૨૪ ના રોજ પૂરી થઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના ઉપ સચિવ (ધિરાણ) કુલદીપસિંહ.જે. મકવાણા એ તારીખ ૧૬/૭/૨૦૨૪ ના રોજ હુકમ કરી ને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડ માં વહીવટદાર તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો

રિપોર્ટર.નવઘણભાઈ દેસાઈ કાંકરેજ આવાઝ ન્યૂઝ ચેનલ ગુજરાત બનાસકાંઠા કાંકરેજ ..કાંકરેજ થરા ખાતે આવેલ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદ ની ટર્મ પૂરી થતાં વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી કાંકરેજ તાલુકાના…

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Repoter 👉 RAVIBHAI PATEL સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 13/07/2024 ને શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ જાદર રાષ્ટ્રીય …

ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ શ્રી ડી.ડી.જાલેરા તથા હોદ્દેદારો સાથે વૈકુંઠ કાર્યાલય ખાતે ,સમાજના શુભચિંતક,અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી, અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, અને સામજિક પ્રશ્નો જાણ્યા સંગઠનાત્મક ચર્ચાઓ કરીને માર્ગદર્શન મેળવ્યું..!!

રિપોર્ટર:- નરેશજી ઠાકોર કાંકરેજ આજ રોજ તારીખ 12/07/24 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ શ્રી ડી.ડી.જાલેરા તથા હોદ્દેદારો સાથે વૈકુંઠ કાર્યાલય ખાતે ,સમાજના શુભચિંતક,અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી,…

*नेता हत्याकांड के खिलाफ हांसी बंद, व्यापारीयों की मांगा बदमाशों का एनकाउंटर हो, परिवार का संस्कार से इनकार, परिवार को CM ने चंडीगढ़ बुलाया* _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_

*नेता हत्याकांड के खिलाफ हांसी बंद, व्यापारीयों की मांगा बदमाशों का एनकाउंटर हो, परिवार का संस्कार से इनकार, परिवार को CM ने चंडीगढ़ बुलाया* _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ हरियाणा…

JJP नेता रविन्द्र सैनी की हत्या, गनमैन वहीं था , 3 गोलियां मारी, गनमैन वहीं था,CCTV में दिखे 4 बदमाश _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

JJP नेता रविन्द्र सैनी की हत्या, गनमैन वहीं था , 3 गोलियां मारी, गनमैन वहीं था,CCTV में दिखे 4 बदमाश बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट हिसार हरियाणा के हांसी में…

ગુજરાત અને રાજસ્થાન માં અષાડી બીજ મહત્વ, ગુજરાત ના થરાદ તાલુકાના લુણાલ, ડોડગામ, ઝેટા અને સવપુરા ગામે નકળંગ (ઠાકર) ભગવાનના ધામ આવેલા છે. જેમાં ભાઈબીજના દિવસે પરંપરાગત મુજબ એક દિવસ માટે લોકમેળા યોજાતા હોય છે. ત્યારે આજ અષાઢી બીજે સવારથી આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

થરાદ તાલુકાના લુણાલ, ડોડગામ, ઝેટા અને સવપુરા ગામે નકળંગ (ઠાકર) ભગવાનના ધામ આવેલા છે. જેમાં ભાઈબીજના દિવસે પરંપરાગત મુજબ એક દિવસ માટે લોકમેળા યોજાતા હોય છે. ત્યારે આજ અષાઢી બીજે…

रायगढ़। लैलूंगा विधानसभा क्षेत्र में जर्जर सडक़ की वजह से लूना से गिरकर एक बुजुर्ग की मौत हो गई। इस घटना के बाद पुलिस ने मर्ग कायम कर मामले को जांच में ले लिया है।

रायगढ़। लैलूंगा विधानसभा क्षेत्र में जर्जर सडक़ की वजह से लूना से गिरकर एक बुजुर्ग की मौत हो गई। इस घटना के बाद पुलिस ने मर्ग कायम कर मामले को…

Gujarat 👉mahisagar માં ઇન્ડિયન આર્મી અગ્નિવિર ટ્રેનિંગની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન ગુંથલી ગામે પરત આવતા, સમસ્ત ગ્રામજનો તેમજ દેશપ્રેમીઓ દ્વારા સ્વાગત કર્યું.

ક્ષત્રિયસમાજ અને મહીસાગર અને બાલાસિનોર નુંગૌરવ ઇન્ડિયન આર્મી અગ્નિવિર ટ્રેનિંગની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન ગુંથલી ગામે પરત આવતા, સમસ્ત ગ્રામજનો તેમજ દેશપ્રેમીઓ દ્વારા સ્વાગત કર્યું.સમગ્ર પથકમાં નામ રોશન…

error: Content is protected !!