भंगहा पुलिस ने 5 लिटर देसी चुलाई शराब के साथ एक व्यक्ति को गिरफ्तार किया है

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम भंगहा पुलिस ने 5 लिटर देसी चुलाई शराब के साथ एक व्यक्ति को गिरफ्तार किया है ब्यूरो चीफ संवाददाता मंसुर आलम भंगहा पुलिस ने सडकिया…

થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભારતમાતા ચંદ્રશેખર સુભાષચંદ્ર બોઝ કામા સહિત ના પાત્રો ભજવી દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓ ક્રાંતિકારો વીર સપૂતો ને યાદ કરી સ્મરણાર્થે અપૅણ કરી હતી

REPOTER 👉 SONI HIMANSHU થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા…

ગાંધીનગર,ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં આ બાબતે ક્ષતિઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

REPORTER 👉અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ…

Gujarat,થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….* ◼️ થાનગઢ:…

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

REPOTER 👉 PARMAR RANJITSINH આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.                     આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ…

Gujarat, પાટણ ખાતે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે ‘ગઝલ સર્જીકલ & સ્કિન કેર હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે હાજરી આપી, ડૉ. માર્મિક મોદી અને ડૉ. દેવલબેન દોશી ને શુભેચ્છા પાઠવી.*

REPOTER 👉 THAKOR KIRANJI *આજરોજ પાટણ ખાતે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે ‘ગઝલ સર્જીકલ & સ્કિન કેર હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે હાજરી આપી, ડૉ. માર્મિક મોદી અને ડૉ. દેવલબેન…

INDIA KASMIR special  👉     It is wth great enthusaism that one of the place Three kilometres away from Nehru park Srinager There is Shanker Achariya Temple below the Shanker Acharya mountain where The lord Shanker ji is rest.Lot of tourists ,Yatras and common people visit.It is three hundred years old home of lord  Shanker ji .

Awaz News 24×7Kashmir ReporterNazir Ahmad Sofi   It is wth great enthusaism that one of the place Three kilometres away from Nehru park Srinager There is Shanker Achariya Temple below the…

ગુજરાત ની રાજધાની ગાંધીનગર માં થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું, જોવો કેવો છે ભષ્ટાચાર

ગુજરાત ગાંધીનગર થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું દહેગામ : ગુજરાતમાં અત્યાર સુધી અનેક કૌભાંડો સામે આવ્યા છે. પરંતુ છતાં પણ કૌભાંડનો સિલસિલો થંભી નથી રહ્યો! ગાંધીનગરના દહેગામ…

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે શરૂ કરેલ #एक_पेड़_मॉं_के_नाम અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના ભાવનગર, કસરા, રાઠોડવાસ, ટોટાણા ગામે *સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબના*  હસ્તે તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર.નવઘણ દેસાઈ કાંકરેજ *આવાઝન્યૂઝગુજરાત બનાસકાંઠા કાંકરેજ**દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે શરૂ કરેલ #एक_पेड़_मॉं_के_नाम અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના ભાવનગર, કસરા, રાઠોડવાસ, ટોટાણા ગામે *સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત પાટણ સાંસદ શ્રી…

ससुराल वालो से तंग आकर विवाहिता ने जहर खाकर की आत्महत्या

फरीदपुर। तहसील फरीदपुर मे लिपिक कृति अग्निहोत्री ने जहर खा लिया तो मायके वाले लेकर जिला अस्पताल पहुंचे जहा उसे मृत घोषित कर दिया गया। मृतका के भाई ने दहेज…

error: Content is protected !!