સૌરાષ્ટ્રમાં આવેલા પંચાંડ ઘરતી માં આવેલ એવી મૉ જગદંબા માં દેવી ના સાનિધ્ય માં ચોટીલા ના ચામુંડા મૉ ના નવલા નોરતા આજથી પ્રારંભ થતાં ડુંગર પર રઢિયાળી રાત માં મૉ નવરાત્રી ના દશૅન કરવા સૌ ભક્તો આતુર થયા

REPOTER 🎤 રીપોટર હિમાંશુ સોની સૌરાષ્ટ્રમાં આવેલા પંચાંડ ઘરતી માં આવેલ એવી મૉ જગદંબા માં દેવી ના સાનિધ્ય માં ચોટીલા ના ચામુંડા મૉ ના નવલા નોરતા આજથી પ્રારંભ થતાં ડુંગર…

NIFT ગાંધીનગર  2 ઓક્ટોબર, 2024 સુધી વિશેષ અભિયાન 4.0-સ્વચ્છતા હી સેવા (SHS) ની ઉજવણી કરી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતશાહ ના ઓનાં હસ્તે ઉદ્દઘાટન થનાર નવીન પોલીસ કમિશનર કચેરી ના ઉદઘાટન ના આયોજન બાબત આજ રોજ ગૃહરાજ્ય મંત્રી શ્રી હષૅ સંઘવી ના ઓએ અમદાવાદ શહેર નવી પોલીસ કમિશનર કચેરી ની મુલાકાત લીધી

આગામી તા ૦૩/૧૦/૨૪ ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતશાહ ના ઓનાં હસ્તે ઉદ્દઘાટન થનાર નવીન પોલીસ કમિશનર કચેરી ના ઉદઘાટન ના આયોજન બાબત આજ રોજ ગૃહરાજ્ય મંત્રી શ્રી હષૅ…

જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ ના નિર્દેશ હેઠળ રોડ ઉપર ની બંને બાજુ ઉગી નીકળીલા બાવળો ને જે.સી.બી મદદથી દૂર કરી રસ્તો સાફ કરવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગ પર નડતર રૂપ બાવળો વનસ્પતિ ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી માલવણ વાવડી ઈસદ્રા રોડ સર રોડ ઉપર રોડ ની બંને બાજુ એ ઉગી…

ચોરીની શંકાસ્પદ ચાલુ હાલતમાં ૧૦ બેટરી ઓ સાથે રીક્ષા સહિત એક ઈસમ ને પકડી પાડતી એસ ઓ જી સુરેન્દ્રનગર જે અનુસંધાને  એચ.જે.ભટૃ પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. નાઓના માગૅદશૅન હેઠળ એસ ઓ જી સ્ટાફ ના માણસો જોરાવર વગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા

રિપોર્ટર 🎤હિમાંશુ સોની ચોરીની શંકાસ્પદ ચાલુ હાલતમાં ૧૦ બેટરી ઓ સાથે રીક્ષા સહિત એક ઈસમ ને પકડી પાડતી એસ ઓ જી સુરેન્દ્રનગર જે અનુસંધાને  એચ.જે.ભટૃ પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. નાઓના માગૅદશૅન હેઠળ…

રાજય માં મહિલા ઓની સુરક્ષા તથા મદદ માટે ૨૪×૭ કાયૅરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન

રાજય માં મહિલા ઓની સુરક્ષા તથા મદદ માટે ૨૪×૭ કાયૅરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સુરેન્દ્રનગર માં ગંગા સ્વરૂપ મહિલા ને ૭ વર્ષ નુ બાળક પરત અપાવી સુખદ સમાધાન કરાવતી ૧૮૧…

પાલનપુર જિલ્લા પંચાયત ની સામે આવેલ GIDC રોડ ઉપર મસ મોટા ખાડા

રિપોર્ટર 🎤અસ્મિતાબેન રાવળ બનાસકાંઠા જિલ્લા પંચાયત ની સામે જમણી બાજુ એ દ્રોણ બિલ્ડીંગ આવેલ છે અને ડાબી બાજુએ મેડિકલ ની દુકાન આવેલ છે તેની પાછળ જે રસ્તો નીકળે છે તે…

આજ ના રોજ તરણેતરના લોકમેળાનો અંતિમ દિવસે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવન ને ધજા ચડાવાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ અને જિલ્લા કલેકટર શ્રી ના હસ્તે…

આજ ના રોજ તરણેતરના લોકમેળાનો અંતિમ દિવસે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવન ને ધજા ચડાવાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ જિલ્લા…

ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ આઝાદ પત્રકાર એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પત્રકાર કાઈ કહેતા ડરવો ના જોઈએ : પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના મિત્રો જે કામ કરે છે.તમને ખરેખર સલામ છે: થરાદ નાયબ પોલીસ અધિક્ષક

રમેશભાઈ રાજપૂત બનાસકાંઠા બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે હોટલ શિવાય ઇન્ટરનેશન માં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ.એમ.વારોતરીયા ના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ…

સુરત ખાતે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્રારા છઠ્ઠા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

Report-THAKOR DINESHBHAI છેલ્લા પાંચ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં સંકળાયેલા શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સુરત ખાતે છઠ્ઠા સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ નિમિત્તે પ્રમુખ વિશાલસિંહ…

error: Content is protected !!