થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભારતમાતા ચંદ્રશેખર સુભાષચંદ્ર બોઝ કામા સહિત ના પાત્રો ભજવી દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓ ક્રાંતિકારો વીર સપૂતો ને યાદ કરી સ્મરણાર્થે અપૅણ કરી હતી

REPOTER 👉 SONI HIMANSHU થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા…

શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી.

રિપોર્ટર 👉🏻અબ્દુલકાદિર સિંધી Gandhinagar Gujarat ગાંધીનગર શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કાપડ મંત્રી, હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ…

केंद्रीय मंत्री के मांग से बिहार के राजमार्ग मे बदलाव के आसार

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री, भारत सरकार से संसद भवन स्थित उनके कार्यालय में मिलकर देश हित और खास तौर पर बिहार प्रदेश के…

થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI *પાઇપલાઇનના કારણે આરપાર ગાબડું પડયું**જમડા પાસે કેનાલની પાળનું ધોવાણઆરપાર ગાબડું* થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં…

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને રંગબેરંગી દીવડા લાવીને આરતીની થાળીને ક્લાત્મક શણગારીને, રંગીન સ્વસ્તિક, શઁખ, ત્રિશુલ, ૐકાર જેવા સાંસ્કૃતિક પ્રતીકો દોરીને આરતીની થાળીને સજાવટ સજાવીને બાળકો, દીદી, ગુરૂજી, દ્વારા ભગવાન ૐકારેશ્વર મહાદેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી

REPOTER 👉 SONI HIMANSHU શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને…

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરે પાટણ નગરદેવી કાલિકા માતાના દર્શન કરી સૌની શાંતિ, તેમજ સુખાકારી માટે પ્રાર્થનાં કરી અને ત્યારબાદ પાટણની રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી.

Repoter  🎤 Thakor Madhusudanji   સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરે પાટણ નગરદેવી કાલિકા માતાના દર્શન કરી સૌની શાંતિ, તેમજ સુખાકારી માટે પ્રાર્થનાં કરી અને ત્યારબાદ પાટણની રાણકી વાવ અને પટોળા…

રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

REPOTER 👉 THAKOR HARESHBHAI રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોસોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા…

लौरिया पुलिस ने छापेमारी कर नगर पंचायत के पडरौन में 92 लीटर देसी चुलाई शराब बरामद कि है वहीं शराब कारोबारी ने पुलिस को देखकर भागने में सफल रहे इस बाबत थानाध्यक्ष संतोष कुमार ने बताया कि उन्हें गुप्त सूचना कि जानकारी मिली कि पडरौन में शराब ले या कर रखा गया है जहां दरोगा चंद्रशेखर कुमार को छापेमारी के लिए भेजा गया और पुलिस को जाते कारोबारी फरार हो गया है लेकिन उसकी पहचान हो गई है

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम छापेमारी में 92 लीटर देसी चुलाई शराब पुलिस ने किया जब्त लौरिया पुलिस ने छापेमारी कर नगर पंचायत के पडरौन में 92 लीटर देसी चुलाई…

થરાદ તાલુકાના ઝેટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ.૬ થી ૮  ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળા નું આયોજન સરકાર શ્રી ના પરિપત્ર મુજબ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી તેમજ સમગ્ર સટફગણના માર્ગદર્શન હેઠળ શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

REPORTER 👉 RAJPUT RAMESHBHAI *થરાદના ઝેટા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળ મેળો યોજાયો* થરાદ… પ્રતિનિધિ…. થરાદ તાલુકાના ઝેટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ.૬ થી ૮  ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળા નું…

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

REPOTER 👉 PARMAR RANJITSINH આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.                     આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ…

error: Content is protected !!