માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું*

REPOTER _THAKOR HARESHBHAI *માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું* રાજ્યની 32 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઊપસ્થિતિમાં કરાયું હતું. માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી…

ગાંધીનગર,ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ કેટલીક પરીક્ષાઓમાં આ બાબતે ક્ષતિઓ થઈ હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

REPORTER 👉અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સંવર્ગની ભરતીઓ…

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને રંગબેરંગી દીવડા લાવીને આરતીની થાળીને ક્લાત્મક શણગારીને, રંગીન સ્વસ્તિક, શઁખ, ત્રિશુલ, ૐકાર જેવા સાંસ્કૃતિક પ્રતીકો દોરીને આરતીની થાળીને સજાવટ સજાવીને બાળકો, દીદી, ગુરૂજી, દ્વારા ભગવાન ૐકારેશ્વર મહાદેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી

REPOTER 👉 SONI HIMANSHU શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને…

Gujarat,થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….* ◼️ થાનગઢ:…

फेसबुक पर तीन देशी कट्टा लहराते हुए तीन व्यक्ति गिरफतार_हिरासत में ले कर जेल भेज दिया गया है

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम फेसबुक पर तीन देशी कट्टा लहराते हुए तीन व्यक्ति गिरफतार भंगहा थाना के अंतर्गत स्थानीय पुलिस ने तीन देशी कट्टा का प्रदर्शन लहराते हुए तीन…

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

REPOTER 👉 PARMAR RANJITSINH આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.                     આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ…

અમુલ ડેરી આણંદ દ્વારા ચાલતા સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બળીયાદેવ ધનેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભાસદ ભરતસિંહ વજાભાઇ પરમાર નું અવસાન થતા તેમના વારસદાર અનિતાબેન ભરતભાઈ પરમારને બાલાસિનો ચિલીંગ સેન્ટર સાથે રૂ/- ૨,૧૨,૫૦૦/- ની મા તબર રકમનો સહાય ચેક વડોદરા જિલ્લા ભાજપ પ્રભાવી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

Repoter 👉🏻પરમાર હિતેષભાઇ આજરોજ અમુલ ડેરી આણંદ દ્વારા ચાલતા સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બળીયાદેવ ધનેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભાસદ ભરતસિંહ વજાભાઇ પરમાર નું અવસાન થતા તેમના વારસદાર…

અમિત ચાવડાએ સાધ્યું નિશાન સરકાર પર_ગાંધીનગર: આજે એટલે કે 23 જુલાઇ, 2024 ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે.

રીપોર્ટર_અબ્દુલકાદિર એન સિંધી ગાંધીનગર ગુજરાત: અમિત ચાવડાએ સાધ્યું નિશાન સરકાર પરગાંધીનગર: આજે એટલે કે 23 જુલાઇ, 2024 ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2024-25નું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ…

पुसौर क्षेत्र अंतर्गत ग्राम पंचायत छिछौर उमरिया  के बीच बस्ती में पानी जमापुसौर से 7 किलोमीटर दूर ग्राम पंचायत छिछौर उमरिया के बीच बस्ती में पानी जमा  होने के कारण  स्कूल जाने वाले बच्चों को भारी परेशानी हो रही है

REPOTER- vikash Gupta पुसौर क्षेत्र अंतर्गत ग्राम पंचायत छिछौर उमरिया  के बीच बस्ती में पानी जमापुसौर से 7 किलोमीटर दूर ग्राम पंचायत छिछौर उमरिया के बीच बस्ती में पानी जमा …

हाईकोर्ट के आदेश के बाद भी शंभू बॉर्डर पर बैरिकेडिंग नहीं हटी , किसान करेंगे आज रणनीति का ऐलान , हरियाणा सरकार सुप्रीम कोर्ट पहुंची
163 लागू _दिल्ली NCR से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

* हाईकोर्ट के आदेश के बाद भी शंभू बॉर्डर पर बैरिकेडिंग नहीं हटी , किसान करेंगे आज रणनीति का ऐलान , हरियाणा सरकार सुप्रीम कोर्ट पहुंची163 लागू *दिल्ली NCR से…

error: Content is protected !!