सिकरहना नदी में डूबने से एक किशोर की हुई मौत….सुगौली के उत्तरी सुग़ांव के गोड़ीगांवा गांव की घटना….डूबने की सूचना पर स्थानीय गोताखोर शव की कर रहे हैं खोज….नदी में पानी ज्यादा होने से स्थानीय गोताखोरों से शव खोजना है मुश्किल*

REPOTER 👉 MASUR AALAM *ब्रेकिंग न्यूज़* *सुगौली* *सिकरहना नदी में डूबने से एक किशोर की हुई मौत….सुगौली के उत्तरी सुग़ांव के गोड़ीगांवा गांव की घटना….डूबने की सूचना पर स्थानीय गोताखोर…

हिसार हरियाणा का युवक पेरिस ओलिंपिक में बना मेन
डिफेंडर, रोहित दास की भी जिम्मेदारी उठाई_बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_

_बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ *हिसार हरियाणा का युवक पेरिस ओलिंपिक में बना मेनडिफेंडर, रोहित दास की भी जिम्मेदारी उठाई* _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_…

થરાદ તાલુકાના ઝેટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ.૬ થી ૮  ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળા નું આયોજન સરકાર શ્રી ના પરિપત્ર મુજબ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી તેમજ સમગ્ર સટફગણના માર્ગદર્શન હેઠળ શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

REPORTER 👉 RAJPUT RAMESHBHAI *થરાદના ઝેટા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળ મેળો યોજાયો* થરાદ… પ્રતિનિધિ…. થરાદ તાલુકાના ઝેટા પ્રાથમિક શાળા ખાતે ધોરણ.૬ થી ૮  ના વિદ્યાર્થીઓ દ્વારા બાળ મેળા નું…

Gujarat,પાટણ ખાતે પાટણ નગરપાલિકા તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “સિટી સિવિક સેન્ટર”નું લોકાર્પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે પાટણ સહિત ગુજરાત રાજ્યની 32 નગરપાલિકાઓમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

REPOTER 👉 THAKOR MADHUSUDANJI પાટણ ખાતે પાટણ નગરપાલિકા તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “સિટી સિવિક સેન્ટર”નું લોકાર્પણ…

पचरौता तैनात सीमा पर 44 वीं बटालियन अंतर्गत पचरौता एस एस बी ने गुरुवार के दिन शाम को लाखों रूपये के गांजा के साथ एक तस्कर को धर दबोचे गया है

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम पचरौता तैनात सीमा पर 44 वीं बटालियन अंतर्गत पचरौता एस एस बी ने गुरुवार के दिन शाम को लाखों रूपये के गांजा के साथ एक…

Gujarat,થાનગઢ મામલતદાર કચેરીએ હિન્દુ હિતરક્ષક સમિતિના આગવાનોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે થાનગઢ શહેરમાં ચાલતી ગેરકાયદે નોનવેજની હાટડીઓ, દુકાનો, લારીઓ સદંતર બંધ કરાવવા માંગ કરી હતી.

REPOTER 👉JAYESHBHAI પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની હાટડીઓ બંધ કરાવો હિન્દુહિત રક્ષક સમિતિનું થાન મામલતદારન અને પોલિસ સ્ટેશને આવેદન આપવામાં આવ્યુંથાનગઢ મામલતદાર કચેરીએ હિન્દુ હિતરક્ષક સમિતિના આગવાનોએ લેખિત રજૂઆત કરી…

Gujarat,થાનગઢ: દશામા વ્રત – ૨૦૨૪ અષાઢ ૧૬ અમાસથી શરૂ થાય છે. દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે

*જય જય દશામા, જય જય દશામા: દશામાં વ્રત ૨૦૨૪ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે: તા. ૪ ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી પ્રારંભ થતાં દશામા વ્રતની રસપ્રદ વાતો….* ◼️ થાનગઢ:…

ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ

રિપોર્ટર_અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને…

Banaskantha,થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી

REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર *થરાદ તાલુકાના દાતિયા ગામના યુવાનની હત્યા કરવામાં આવી થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી* થરાદ તાલુકાના દાતિયા ગામના ઠાકોર સમાજના…

થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી દશનામ ગૌસ્વામી  સમાજ મહામંડળ હિન્દુ ધર્મસંગઠન યુવા પ્રમુખ એ પોતાના ખેતરમાં એક અનોખો બગીચો બનાવ્યો છે. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને ફાર્મ હાઉસ ની અનોખી શોભા વધારે છે. પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને તેમના ફળો થરાદ આજુબાજુ ની હોસ્પિટલ માં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક વિતરણ કરવાનું ગુલાબગીરી એ જણાવ્યું હતું. આની પ્રેરણા થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં ખુબ જ બહોળી સંખ્યામાં  વૃક્ષો વાવીને અત્યારે માવજત કરી રહ્યા છે.

REPOTER 👉 અહેવાલ પ્રધાનજી ઠાકોર *થરાદના બુઢણપુર ગામ ના રહેવાસી ગુલાબગીરી શાંતિગીરી અતિત  સેવાભાવનનો તાત .* *બુઢણપુર.અતિતગુલાબ ગીરીનો બગીચો જાણેભુખયા તરસાનો માળવો* થરાદ તાલુકાના બુઢણપુર ગામના રહેવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી…

error: Content is protected !!