કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મશાલ યાત્રા કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

REPOTER _THAKIR MADHUSUDAN JI શહીદોને કરીએ વંદન..માતૃભૂમિને કરીએ નમન.. કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ…

સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા 25 જુલાઈની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર નવઘણભાઈ_આવાઝ ન્યૂઝ ગુજરાત કાંકરેજ બનાસકાંઠા..સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરા શહેર અને કાંકરેજ તાલુકા દ્વારા…

हरियाणा में डॉक्टर हडताल  पर अस्पतालों में OPD औरइमरजेंसी ठप, पोस्टमॉर्टम भी नहीं होंगे
_बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

हरियाणा में डॉक्टर हडताल  पर अस्पतालों में OPD औरइमरजेंसी ठप, पोस्टमॉर्टम भी नहीं होंगे बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट हरियाणा में डॉक्टर हडताल  पर अस्पतालों में OPD औरइमरजेंसी ठप, पोस्टमॉर्टम…

GUJARAT,નિર્મલા સિતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં  આવ્યું છે. ત્યારે ગુજરાતના નાણામંત્રી શ્રી કનુંભાઈ દેસાઇએ બજેટનો કેવો છે તે સમજાવ્યો હતો.

રીપોર્ટરઅબ્દુલકાદિર એન સિંધી ,ગાંધીનગર ગુજરાત નિર્મલા સિતારમણ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં  આવ્યું છે. ત્યારે ગુજરાતના નાણામંત્રી શ્રી કનુંભાઈ દેસાઇએ બજેટનો કેવો છે તે સમજાવ્યો હતો.જેમાં તેમણે કહ્યું કે, આ…

विकसित भारत की संकल्पना को साकार करेगा मोदी 3.0 का प्रथम बजट :- विकास केडिया

विकसित भारत की संकल्पना को साकार करेगा मोदी 3.0 का प्रथम बजट :- विकास केडिया आज मोदी सरकार 3.0 की केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमन द्वारा वर्ष 2024-25 के लिए…

गुरुपूर्णिमा के अवसर पर लक्ष्मी नारायण दिव्य धाम,सिद्धदाता आश्रम में जुटी लाखों भक्तों की भीड़, _दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

गुरुपूर्णिमा के अवसर पर लक्ष्मी नारायण दिव्य धाम,सिद्धदाता आश्रम में जुटी लाखों भक्तों की भीड़, दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट अनंत विभूषित इंद्रप्रस्थ व हरियाणा के…

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગાંધીનગર ખાતે મહાનમા પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત સેમીનાર યોજાયો*…..
ગાંધીનગર ખાતેની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને મહામના માલવીય મિશનના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત રાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ

રિપોર્ટર-અબ્દુલકાદિર સિન્ધી *કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગાંધીનગર ખાતે મહાનમા પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત સેમીનાર યોજાયો*….. ગાંધીનગર ખાતેની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને મહામના માલવીય મિશનના સંયુક્ત…

કાંકરેજ થરા ખાતે આવેલ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદ ની ટર્મ પૂરી થતાં વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ની ટર્મ તારિખ ૨૦/૬/૨૦૨૪ ના રોજ પૂરી થઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના ઉપ સચિવ (ધિરાણ) કુલદીપસિંહ.જે. મકવાણા એ તારીખ ૧૬/૭/૨૦૨૪ ના રોજ હુકમ કરી ને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડ માં વહીવટદાર તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો

રિપોર્ટર.નવઘણભાઈ દેસાઈ કાંકરેજ આવાઝ ન્યૂઝ ચેનલ ગુજરાત બનાસકાંઠા કાંકરેજ ..કાંકરેજ થરા ખાતે આવેલ થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન પદ ની ટર્મ પૂરી થતાં વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી કાંકરેજ તાલુકાના…

ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ તાલુકાના મોરીલા ગામે કૈલાશવાસ સ્વ શરૂબેન રતનપુરી ગૌસ્વામી ના સ્મણાર્થ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું,
ગૌસ્વામી સરૂબેન રતનપુરી 90  વર્ષની વયે કૈલાશ વાસ થયા હતા જે નિમિત્તે એમના દીકરા સમરતપુરી રાવતપૂરી હીરાપુરી ત્રણે દીકરાઓ દ્વારા 15 તારીખ ના દીવસે ભંડારાનું આયોજન કરાયું હતું

પત્રકાર,, રાજપુત રમેશભાઈ વાવ બનાસકાંઠા,, બનાસકાંઠા, થરાદ, થરાદ તાલુકાના મોરીલા ગામે કૈલાશવાસ સ્વ શરૂબેન રતનપુરી ગૌસ્વામી ના સ્મણાર્થ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગૌસ્વામી સરૂબેન રતનપુરી 90  વર્ષની વયે કૈલાશ…

બનાસકાંઠા ના થરાદ માં જોવો મળ્યો મોટો કૌભાંડ… આ ગામ દરેક સરકારી કામ છે ભ્રસ્ટાચાર જોવા કોને કર્યો આવા કામ ક્યાં ક્યાં કામમાં થયો કાળો ભ્રસ્ટાચાર…

બનાસકાંઠા -રાજપૂત રમેશભાઈ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે હાઈસ્કૂલ માં સોચાલય કૌંભાંડ સરપંચ ના પુત્રના બંને હાથ ઘી માં બનાસકાંઠા ના પુર્વ સાંસદ પરબતભાઈ પટેલ લુણાવા ગામ…

error: Content is protected !!