શ્રી કનુભાઈ દેસાઇ,માન.મંત્રીશ્રી, નાણા, અને પેટ્રોકેમિકલ્સ, શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, માન.રા.ક.મંત્રીશ્રી,  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સાઊર્જામગ્રી,પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન, શ્રી દિલપભાઈ સંઘાણી, માન.પૂર્વ કૃષિ મંત્રી અને ચેરમેનશ્રી, ઇફકો અને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માન.પૂર્વ શિક્ષણ મંત્રીશ્રીએ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન યુ.એસ.એ. આયોજિત કાર્યક્રમમાં ડલ્લાસ ખાતે હાજર રહ્યા હતાં.

REPOTER _abdulkadir sindhi નમરકાર… Gandhinagar Gujaat ગાંધીનગર તા. ૨ થી ૪ ઓગષ્ટ, ૨૦૨૪ના રોજ શ્રી કનુભાઈ દેસાઇ,માન.મંત્રીશ્રી, નાણા, અને પેટ્રોકેમિકલ્સ, શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, માન.રા.ક.મંત્રીશ્રી,  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન…

ભારત – પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલા વાવ તાલુકાના દૈયપ ઢાણી ગામે બનાસડેરીના ઉપક્રમે વ્રુક્ષો રોપણ કાર્યક્ર્મ કરવામાં આવ્યું હતું.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI દૈયપ ઢાંણી ગામે બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ કરાયું ઢબ્બોવાળી માતાજી ના સાનિધ્ય માં વુક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો.. ભારત – પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલા વાવ તાલુકાના દૈયપ…

SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઓફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

REPOTER 👉 abdulkadir sindhi Gandhinagar Gujarat ગાંધીનગર *SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઓફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ યોજાયો*…. Anchor : ચોમાસાની ઋતુમાં…

ચોટીલા તાલુકાના ધાાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ની હાજરી માં તિરંગા યાત્રા યોજવામાં આવી તાલુકા પંચાયત કચેરી થી શરૂ કરી રામ ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર ચોકથી નગર પાલિકા સુધી તિરંગા યાત્રા નો જેવા નારા થી ગુંજી ઉઠ્યું હતો શાળા ના બાળકો જુદા જુદા સ્વતંત્રતા સેનાની ઓની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા

REPOTER 👉 SONI HIMANSHU ચોટીલા તાલુકાના ધાાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ની હાજરી માં તિરંગા યાત્રા યોજવામાં આવી તાલુકા પંચાયત કચેરી થી શરૂ કરી રામ ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર ચોકથી નગર…

માણસા તાલુકાના રિદ્રોલ ગામેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમહોત્સવનું આયોજન   હતો

REPOTER 👉 THAKOR HARESHBHAI *માણસા તાલુકાના રિદ્રોલ ગામેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમહોત્સવનું આયોજન   હતો * ગાંધીનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું…

થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભારતમાતા ચંદ્રશેખર સુભાષચંદ્ર બોઝ કામા સહિત ના પાત્રો ભજવી દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓ ક્રાંતિકારો વીર સપૂતો ને યાદ કરી સ્મરણાર્થે અપૅણ કરી હતી

REPOTER 👉 SONI HIMANSHU થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા…

શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી.

રિપોર્ટર 👉🏻અબ્દુલકાદિર સિંધી Gandhinagar Gujarat ગાંધીનગર શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કાપડ મંત્રી, હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ…

માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું*

REPOTER _THAKOR HARESHBHAI *માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું* રાજ્યની 32 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઊપસ્થિતિમાં કરાયું હતું. માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી…

GUJARAT _BANASKANTHA_વાવ તાલુકા ના ઉચપા ગામે થયો શિક્ષકનો પડદા ફાસ_કઈ રીતે ભણશે ગુજરાત ના બાળકો

Repoter 👉 RAJPUT RAMESHBHAI

થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકા નો મોટો પડદા ફાસ્ટ થયો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે  એવોજ બનાવ વાવ તાલુકાનાં ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમા છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટ ટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી

*અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

ચોટીલા ની આર કે સ્કૂલ દ્વારાધોરણ 6 થી 12 ની વિદ્યાર્થિની ઓ એ ચોટીલા પોલીસ સ્ટેશન મુલાકાત દરમિયાન ઇન્સ્પેક્ટર આઈ બી વલવી દ્વારા શાત્રાલયો માર્ગ દર્શન પૂર્ પાડવા માં આવ્યુ સરસ મજાનું સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આયું

REPOTER 👉 himanshu soni

error: Content is protected !!