ચોટીલા તાલુકાના ધાાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ની હાજરી માં તિરંગા યાત્રા યોજવામાં આવી તાલુકા પંચાયત કચેરી થી શરૂ કરી રામ ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર ચોકથી નગર પાલિકા સુધી તિરંગા યાત્રા નો જેવા નારા થી ગુંજી ઉઠ્યું હતો શાળા ના બાળકો જુદા જુદા સ્વતંત્રતા સેનાની ઓની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા

REPOTER 👉 SONI HIMANSHU ચોટીલા તાલુકાના ધાાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ની હાજરી માં તિરંગા યાત્રા યોજવામાં આવી તાલુકા પંચાયત કચેરી થી શરૂ કરી રામ ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર ચોકથી નગર…

માણસા તાલુકાના રિદ્રોલ ગામેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમહોત્સવનું આયોજન   હતો

REPOTER 👉 THAKOR HARESHBHAI *માણસા તાલુકાના રિદ્રોલ ગામેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં એક પેડ માઁ કે ના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમહોત્સવનું આયોજન   હતો * ગાંધીનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું…

થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભારતમાતા ચંદ્રશેખર સુભાષચંદ્ર બોઝ કામા સહિત ના પાત્રો ભજવી દેશને આઝાદ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓ ક્રાંતિકારો વીર સપૂતો ને યાદ કરી સ્મરણાર્થે અપૅણ કરી હતી

REPOTER 👉 SONI HIMANSHU થાનગઢ તાલુકા ની જામવાળી પ્રાથમિક શાળા ખાતે વેશભૂષા સ્પર્ધા યોજાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ધર તિરંગા અભિયાન ની ચોતરફ ઉજવણી થયી રહી છે ત્યારે થાનગઢ તાલુકા…

શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી.

રિપોર્ટર 👉🏻અબ્દુલકાદિર સિંધી Gandhinagar Gujarat ગાંધીનગર શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કાપડ મંત્રી, હેન્ડલૂમ પખવાડાની ઉજવણી માટે NIFT ગાંધીનગરની મુલાકાત લીધી શ્રી ગિરિરાજ સિંહ, માનનીય કેન્દ્રીય કાપડ મંત્રી, ભારત સરકારના હેન્ડલૂમ…

માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું*

REPOTER _THAKOR HARESHBHAI *માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું* રાજ્યની 32 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઊપસ્થિતિમાં કરાયું હતું. માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી…

GUJARAT _BANASKANTHA_વાવ તાલુકા ના ઉચપા ગામે થયો શિક્ષકનો પડદા ફાસ_કઈ રીતે ભણશે ગુજરાત ના બાળકો

Repoter 👉 RAJPUT RAMESHBHAI

થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકા નો મોટો પડદા ફાસ્ટ થયો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે  એવોજ બનાવ વાવ તાલુકાનાં ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમા છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટ ટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી

*અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

ચોટીલા ની આર કે સ્કૂલ દ્વારાધોરણ 6 થી 12 ની વિદ્યાર્થિની ઓ એ ચોટીલા પોલીસ સ્ટેશન મુલાકાત દરમિયાન ઇન્સ્પેક્ટર આઈ બી વલવી દ્વારા શાત્રાલયો માર્ગ દર્શન પૂર્ પાડવા માં આવ્યુ સરસ મજાનું સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આયું

REPOTER 👉 himanshu soni

વાવ આઈ સી ડી એસ ધટક કક્ષાએ નારી વંદન કાર્યક્રમ યોજાયો

REPOTER 👉 RAJPUT RAMESHBHAI વાવ આઈ સી ડી એસ ધટક કક્ષાએ નારી વંદન કાર્યક્રમ યોજાયો નારી તું નારાયણી મહિષાસુર માર્યો “મહીલા સશક્તિકરણ -પખવાડિયા” સુધી ૦૧/૦૮/૨૦૨૪ થી ૦૮/૦૮/૨૦૨૪ સુધી નારી વંદન…

દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022 થી શરૂ કરવામાં આવ્યું હતું.
ત્યારે

રિપોર્ટર_ અબ્દુલકાદિર સિન્ધી 8200697715 Gandhinagar Gujarat ગાંધીનગર દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022 થી શરૂ કરવામાં…

થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

REPOTER 👉 RAJPUT RAMESHBHAI *પાઇપલાઇનના કારણે આરપાર ગાબડું પડયું**જમડા પાસે કેનાલની પાળનું ધોવાણઆરપાર ગાબડું* થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસમોટું ગાબડું પડતાં તેમાં ભંગાણ સર્જાવાની દહેશતથી ખેડૂતોમાં…

error: Content is protected !!