Delhi,प्रकांड विद्वान पंडित सीताराम बाबा द्वारा पवित्र श्रावण मास के अवसर पर रूद्राभिषेक आयोजित*

_दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ प्रकांड विद्वान पंडित सीताराम बाबा द्वारा पवित्र श्रावण मास के अवसर पर रूद्राभिषेक आयोजित*   मालवीय परिवार फरीदाबाद द्वारा विगत वर्षों…

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને રંગબેરંગી દીવડા લાવીને આરતીની થાળીને ક્લાત્મક શણગારીને, રંગીન સ્વસ્તિક, શઁખ, ત્રિશુલ, ૐકાર જેવા સાંસ્કૃતિક પ્રતીકો દોરીને આરતીની થાળીને સજાવટ સજાવીને બાળકો, દીદી, ગુરૂજી, દ્વારા ભગવાન ૐકારેશ્વર મહાદેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી

REPOTER 👉 SONI HIMANSHU શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શ્રાવણમાસના પવિત્ર પ્રથમ સોમવારે ૐકારેશ્વર મહાદેવની મહાઆરતીનું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ના બાળકો દ્વારા સુંદર સજાવટ શણગાર કરીને…

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર
ઉદ્ઘાટન સમારોહ-ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024,NIFT ગાંધીનગર દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2024 સુધી 2024ની આવનારી બેચ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ નવા વિદ્યાર્થીઓને નિફ્ટ ગાંધીનગર ખાતેના જીવંત પરિસર જીવન અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી પરિચિત કરાવવાનો હતો.

REPOTER 👉રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગરઉદ્ઘાટન સમારોહ-ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2024NIFT ગાંધીનગર દ્વારા 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2024 સુધી 2024ની આવનારી બેચ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ…

विक्षिप्त पत्नी की डंडे से सिर फोड़कर हत्या, पति ने पुलिस को फोन किया कि मैं  इलाज कराते-कराते थक चुका,_बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

विक्षिप्त पत्नी की डंडे से सिर फोड़कर हत्या, पति ने पुलिस को फोन किया कि मैं  इलाज कराते-कराते थक चुका, बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट पानीपत हरियाणा में एक  पति…

Gujarat, banaskantha,VAV,છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

REPOTER RAJPUT THANSINH વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાય તેવી લોક માંગ છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦…

કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મશાલ યાત્રા કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

REPOTER _THAKIR MADHUSUDAN JI શહીદોને કરીએ વંદન..માતૃભૂમિને કરીએ નમન.. કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ…

MBBS छात्रा ने चंडीगढ़ हॉस्टल में लगाई फांसी , सुसाइड नोट  में लिखा और नहीं झेल सकती _बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

MBBS छात्रा ने चंडीगढ़ हॉस्टल में लगाई फांसी , सुसाइड नोट  में लिखा और नहीं झेल सकती बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट चंडीगढ़ के मेडिकल कॉलेज में एक MBBS की…

શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારની ખૂબજ  જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો,ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

REPOTER THAKOR KIRANJI *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

हरियाणा के निर्दलीय विधायक की समर्थन वापस लेने फिर धमकी मुख्यमंत्री ने मनाया , रावत बोले- नाराजगी दूर हो गई, मैं सरकार के साथ हूं_दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_

*हरियाणा के निर्दलीय विधायक की समर्थन वापस लेने फिर धमकी मुख्यमंत्री ने मनाया , रावत बोले- नाराजगी दूर हो गई, मैं सरकार के साथ हूं* _दिल्ली NCR फरीदाबाद से बृजेश…

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગાંધીનગર ખાતે મહાનમા પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત સેમીનાર યોજાયો*…..
ગાંધીનગર ખાતેની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને મહામના માલવીય મિશનના સંયુક્ત ઉપક્રમે સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત રાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ

રિપોર્ટર-અબ્દુલકાદિર સિન્ધી *કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ગાંધીનગર ખાતે મહાનમા પંડિત મદનમોહન માલવિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ 2020 વિષય અંતગર્ત સેમીનાર યોજાયો*….. ગાંધીનગર ખાતેની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને મહામના માલવીય મિશનના સંયુક્ત…

error: Content is protected !!