Banaskantha na થરાદ તાલુકાના બુઢણપુર ગામે અતિત ગુલાબગીરી બાપજી ના ખેતરે વિવિધ પ્રકારના વૃક્ષો નું બાગાયતી ખેતી માટે પારદર્શક શિક્ષણ શાળા ના બાળકો મેળવ્યું

રમેશભાઈ રાજપૂત બનાસકાંઠા થરાદ આદિત્ય એજ્યુકેશન કેમ્પસ શાળા ના બાળકો એ *બોક્સ*…. *જામફળ.ચીકુ. દાડમ.ખારેક.કાજુ.બદામ.આબલી.નારંગી. સીતાફળ.રામફળ. વિવિધ પ્રકારના કિંમતી બાગાયતી પાકો નું વાસ્તવિક શિક્ષણ મેળવી અનેરો આનંદ અનુભવ્યો*…. થરાદ તાલુકાના બુઢણપુર…

વાંઢીયાવાસ પ્રાથમિક શાળા વાવ આગામી 15મી ઓગસ્ટ ની પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે

REPOTER 👉 RAJPUT RAMESHBHAI આજરોજ હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત વાંઢીયાવાસ પ્રાથમિક શાળા વાવ ની ભવ્ય ઉજવણી ચાલુ છે જેમાં રંગોળી સ્પર્ધા. વક્તૃત્વ સ્પર્ધા તથા તિરંગા…

SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઓફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

REPOTER 👉 abdulkadir sindhi Gandhinagar Gujarat ગાંધીનગર *SMS હોસ્પિટલ ચાંદખેડા તથા લાયન્સ કલબ ઓફ વાવોલ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના વાવોલ ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ યોજાયો*…. Anchor : ચોમાસાની ઋતુમાં…

GUJARAT _BANASKANTHA_વાવ તાલુકા ના ઉચપા ગામે થયો શિક્ષકનો પડદા ફાસ_કઈ રીતે ભણશે ગુજરાત ના બાળકો

Repoter 👉 RAJPUT RAMESHBHAI

થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકા નો મોટો પડદા ફાસ્ટ થયો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે  એવોજ બનાવ વાવ તાલુકાનાં ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમા છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટ ટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી

*અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

Delhi,प्रकांड विद्वान पंडित सीताराम बाबा द्वारा पवित्र श्रावण मास के अवसर पर रूद्राभिषेक आयोजित*

_दिल्ली NCR फरीदाबाद से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ प्रकांड विद्वान पंडित सीताराम बाबा द्वारा पवित्र श्रावण मास के अवसर पर रूद्राभिषेक आयोजित*   मालवीय परिवार फरीदाबाद द्वारा विगत वर्षों…

हत्या के मामले में फरार आरोपी महिला निर्मला देवी को गिरफ्तार किया गया

हत्या के मामले में फरार आरोपी महिला निर्मला देवी को गिरफ्तार किया गया साठी थाना अंतर्गत एक सप्ताह पहले थाना क्षेत्र के सोमगंढ पंचायत के सोमगंढ गांव में दो परिवारों…

રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

REPOTER 👉 THAKOR HARESHBHAI રિદ્રોલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોસોમવારે માણસા તાલુકાના રિદ્રોલ ગામના સાવર્જનિક સ્મશાન ગૃહમાં ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400 કરતા…

Gujarat, banaskantha,VAV,છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦ વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે છેલ્લા પાંચ વર્ષથી કરોડો રૂપિયાની જગ્યા ભૂતીયા હવેલીની જેમ પડી રહી છે. જેના કારણે સરકારી અધિકારીઓ, રાજ- કીય અગ્રણીઓ કે પછી મંત્રીઓને રોકાવું મહામુશ્કેલ બની ગયું છે.

REPOTER RAJPUT THANSINH વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાય તેવી લોક માંગ છેલ્લા ૫૦ વર્ષથી વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું. જે છેલ્લા ૧૦…

10 लिटर नेपाली शराब के साथ एक युवक गिरफ्तार भंगहा पुलिस ने गुरुवार को एक युवक को दस लिटर नेपाली शराब के साथ बेहरी तीन मुखी के पास से दस लिटर नेपाली शराब के साथ गिरफ्तार कर जेल भेज दिया गया है नेपाल से भारत कि ओर नेपाली शराब लेकर आ रहे थे और बेचने के नियत से ला रहे थे

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम 10 लिटर नेपाली शराब के साथ एक युवक गिरफ्तार ब्यूरो चीफ संवाददाता मंसुर आलम भंगहा पुलिस ने गुरुवार को एक युवक को दस लिटर नेपाली…

માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે રકમમાંથી બનેલ નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન કરાયું હતું.

REPOTER ,THAKOR HARESHBHAI આનંદપુરા (સોલૈયા) ખાતે નવીન ગોડાઉનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયોગુરૂવારે માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન…

error: Content is protected !!