एसपी ने किया प्रेस कॉन्फ्रेंस…..अरेराज डीएसपी रंजन कुमार के नेतृत्व में हरसिद्धि बैंक डकैती का हुआ उद्भेदन…. एसपी ने कहा, डकैती में बैंक का लोन ऑफिसर अप्पू कुमार यादव है मुख्य सरगना

ब्यूरो चीफ संवाददाता मंसुर आलम अप्टूडेट…..एसपी ने किया प्रेस कॉन्फ्रेंस…..अरेराज डीएसपी रंजन कुमार के नेतृत्व में हरसिद्धि बैंक डकैती का हुआ उद्भेदन…. एसपी ने कहा, डकैती में बैंक का लोन…

શ્રાવણ માસ નિમિતે શ્રી વાસુકીદાદા ના મંદિર ને શણગાર કરાઈ રહ્યો છે. જે અનુસંધાને આજે દાદા ના મંદિર માં પૂરો દિવસ “જય અંબે સોસાયટી” ના સેવાભાવી મિત્રો એ શણગાર ની સેવા કરી હતી. આ સેવાભાવી મિત્રો ના ગ્રુપે અગાઉ દાદા ના તળાવ ની સફાઈ કરવાની સેવા પણ કરેલ છે. જય શ્રી વાસુકીદાદા

રિપોર્ટર જયેશભાઇ મોરી

શ્રાવણ માસ નિમિતે શ્રી વાસુકીદાદા ના મંદિર ને શણગાર કરાઈ રહ્યો છે. જે અનુસંધાને આજે દાદા ના મંદિર માં પૂરો દિવસ “જય અંબે સોસાયટી” ના સેવાભાવી મિત્રો એ શણગાર ની…

Gujarat,Patan,સરસ્વતી તાલુકાના હેમાણીપુરા નજીક એક મહિલા બાઈક પર થી પડી જતા અકસ્માત સર્જાયો હતો, આ દરમિયાન ત્યાંથી પસાર થતા ચંદનજી ઠાકોરની નજર પડતા તરત જ પોતાની કાર ઉભી રખાવી ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી મહિલા ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,ચંદનજી ઠાકોર ની માનવતા મહેકી

*સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર એ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું….* *ચંદનજી ઠાકોર ની માનવતા મહેકી…* *સરસ્વતી તાલુકાના હેમાણીપુરા નજીક એક મહિલા બાઈક પર થી પડી જતા અકસ્માત સર્જાયો હતો,…

GUJARAT, banaskantha,વાવ હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં ટ્રકના ડાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા શાળાના બોર્ડ તોડ્યા રોડની સાઈડમાં ખાડામાં ખાબકી  સદનસીબે મોટી જાન હાની ટળી.

Repoter 👉kanaiyalal soni વાવ હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં રાકેશ શાળાના બોર્ડ તોડી ખાડામાં ખાબકી. વાવ હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં ટ્રકના ડાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા શાળાના બોર્ડ તોડ્યા…

ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ

રિપોર્ટર_અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર, ગુજરાત રાજયમાં દલિત અત્યાચારોની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની ઢીલી નીતિ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપીને…

ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન ,સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર અને જેવલીન થ્રોમાં ૧૯.૦૧ મીટર સાથે હિતાર્થ પ્રથમ સ્થાને આવ્યો

રિપોર્ટર _અબ્દુલકાદિર સિન્ધી Gandhinagar Gujarat ગાંધીનગર——-ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભૂત પ્રદર્શન——————સે. ૨૩ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેળવ્યાં : ડિસ્ક્સ થ્રોમાં ૨૧ મીટર…

ગાંધીનગર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 37 કેસ નોંધાયા: રાજ્યના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ
ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ અંગે અહીં એક પત્રકાર પરિષદમાં બોલતા હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે,
“અત્યાર સુધીમાં લગભગ 133 કેસ નોંધાયા છે. તેમાંથી 37 કેસ ચાંદીપુરાના છે અને બાકીના કેસો જ્યાં સુધી લક્ષણોની વાત છે ત્યાં સુધી પુષ્ટિ કરી શકાતી નથી. અમે ચોક્કસપણે તેમને એક્યુટ વાયરલ સિન્ડ્રોમ કહી શકતા નથી.”

REPOTER 👉અબ્દુલકાદિર એન સિંધી ગાંધીનગર ગુજરાત ગાંધીનગર, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 37 કેસ નોંધાયા: રાજ્યના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસ અંગે અહીં એક પત્રકાર પરિષદમાં બોલતા હૃષીકેશ…

માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે રકમમાંથી બનેલ નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન કરાયું હતું.

REPOTER ,THAKOR HARESHBHAI આનંદપુરા (સોલૈયા) ખાતે નવીન ગોડાઉનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયોગુરૂવારે માણસા તાલુકાના આનંદપુરા (સોલૈયા) ગામે નવીન ગોડાઉનનું ઉદ્ઘાટન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. નવીન ગોડાઉન…

Gujarat, banaskantha,શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો..
શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી રૂબરૂ ગૌશાળા સુધી પહોંચી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ઘાસચારો, ગોળ અને ખાણ આપી માનવસેવા અને ગૌસેવાનું એક ઉત્તમકાર્ય કરવામાં આવી રહ્યું છે

Repoter*અહેવાલ પ્રધાનજી ઠાકોર* *શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો…* શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ વિતરણ અને…

અમદાવાદ જીલ્લામા આવેલ પર ઢોલ  ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા  ના બાળકો ને અનિલજી ઠાકોર (નિકોલગામ) દ્રારા સ્કૂલ બેગ નુ વિતરણ કરવામા આવ્યું

રિપોર્ટર 👉🏻રાજપૂત રમેશભાઈ એક કદમ શિક્ષણ તરફ અમદાવાદ જીલ્લામા આવેલ પર ઢોલ  ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા  ના બાળકો ને અનિલજી ઠાકોર (નિકોલગામ) દ્રારા સ્કૂલ બેગ નુ વિતરણ કરવામા આવ્યુંઆજ…

error: Content is protected !!